દશા પાલીવાલ બ્રહ્મ સમાજ-ગાંધીનગર, બ્રહ્મ ગૌરવ અને સ્નેહમિલન સમારોહ-૨૦૮૨
વિક્રમ સવંત ૨૦૮૨-તા:૧૬/૧૧/૨૦૨૫ને રવિવારના રોજ દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા ગાંધીનગર ખાતે નવા આવેલા પરિવારજનોનું સ્વાગત, નવનિયુક્ત કર્મચારીઓને બ્રહ્મ ગૌરવ એવોર્ડ આપી સન્માન કરવાનું તથા સ્નેહમિલનનું આયોજન
RajendraKumar Pandya
18 Nov 2025
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ