કાર્યક્રમો
25
Dec 2024સરસ્વતી રાહાયક ફંડ સાધારણ સભા
તાઃર૫ -૧૨- ર૪ને બુધવારના રોજ સવારના ૯ - ૩૦ કલાકે સરસ્વતી સહાયક ફંડની સાધારણ સભા શ્રીજી વાડી -પીપરલા મુકામે રાખવામાં આવેલ છે. દરેક ગામના સરસ્વતી સહાયક ફંડની સ્થાનિક કમિટીના તમામ સભ્યશ્રીઓ તથા સરસ્વતી સહાયક ફંડમાં કામ કરનાર તમામ મિત્રોને સમયસર પધારવા નગ્ર વિનંતી. લિ.સરસ્વતી સહાયક ફંડ કોર કમિટી | સ્થળ : શ્રીજી વાડી - પીપરલા તારીખ : 25-12-2024 આપના હૂંડાના તમામ ગામોના તમામ સ્થાન
25
Dec 2024ગાંધીનગર :શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહ 2024
💥શ્રી દશા પાલિવાલ બ્રહ્મ સમાજ ગાંધીનગર સ્નેહમિલન સમારોહ-2024💥 આપણું આગામી સ્નેહમિલન તા.25/12/2024 ને બુધવાર ના રોજ યોજવાનું આયોજન કરેલ છે. આ મેસેજને રુબરુ આમંત્રણ સમાન ગણી પધારવા વિનંતી છે.આપણા આગામી સ્નેહમિલન માં ગાંધીનગર ખાતે આવનારા નવ નિયુક્ત ભાઈઓ અને બહેનો તથા પ્રમોશન કે ઉચ્ચપદ ની પ્રાપ્તિ કરેલ હોય તેઓની વિગત ૧. પૂરું નામ ૨. મેળવેલ પદ કે નિયુક્તિ ૩. મોબાઈલ નંબર વ
22
Dec 2024🔱🌹 સ્નેહ મિલન સમારોહ ૨૨ - શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ 🌹🔱
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે, આપણે સૌવ ૨૨ મો સ્નેહમિલન સમરોહ ઉજવી રહયા છીએ આ શુભ પ્રસંગે એક બીજાને રૂબરૂ મળવા, જૂની યાદોને તાજી કરવા અને વૈજ્ઞાનીક, કમ્યુટરનાં યુગમાં ભાગદોડવાળી આપણી રોજીંદી જીવન શૈલીમાંથી હળવાશની પળો માણવા તેમજ તેજસ્વી તારલાઓને પ્રોત્સહીત કરવા અને સાથોસાથ આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય, સંપ-સેવા-સહક
14
Sep 2024શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ આઇટી સેલ સ્નેહ મિલન 2024
🦚🌹🎍 શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ આઇટી સેલ સ્નેહ મિલન સભા 🪀🌷 🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ પાલીભવન,કાચના મંદિરની સામે મુ.:- ભાવનગર, તા:- ભાવનગર, જી:- ભાવનગર.🏕️🪀🏠 🕰️ સમય:-11:00 કલાકે તા:-14/09/2024 ને રવિવાર. 🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.💧🔥💐
18
Aug 2024સ્વજનોનું સંભારણું -ભાગ 2
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા સ્વજનોનું સંભારણું ભાગ 2 આગામી દિવસોમાં પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ કારોબારી સમિતિ સમગ્ર સમાજનું આભાર વ્યક્ત કરે છે. લોકો દ્વારા આપવામાં આવેલા તિથિ ભોજન ની માહિતી એકત્રિત કરીને તેમના સ્વજનોના ફોટો સાથે પુસ્તિકા ભાગ 2 નું વિમોચન કરશે. શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ
10
Aug 2024શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની કારોબારી મીટીંગ -2024
🦚🌹🎍 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભા 🪀🌷 🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ પાલીભવન,કાચના મંદિરની સામે મુ.:- ભાવનગર, તા:- ભાવનગર, જી:- ભાવનગર.🏕️🪀🏠 🕰️ સમય:-09:45 કલાકે તા:-10/08/2024 ને રવિવાર. 🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.💧🔥💐 મહાનુભાવોના દ્વારા જો કોઈ સમયમાં જગ્યા
04
Aug 2024શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સમુહ યજ્ઞોપવિત હીસાબ વાંચન બેઠક -રોયલ
આપણા સમાજનો 40 મો સમુહ યજ્ઞોપવિત સમારોહ રોયલ સમાજ ની વાડીમા રાખેલતેનો આભાર દર્શન તથા હીસાબ વાચન બેઠક -રોયલ રુવાપરી માતાજીના મઢ માં તારીખ 04/08/ 2024 ને રવિવાર સવારના 11 કલાકે રાખેલ છે. આપ સર્વેને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
28
Jul 202437મો તેજસ્વી તારલા સન્માન સમારોહ -2024
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ આપણી જ્ઞાતિ ના તેજસ્વી તારલાઓ ને તા.૨૮.૦૭.૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૮.૩૦ વાગેથી અટલબિહારી વાજપેયી હોલ, મોતીબાગ ટાઉન હોલ, ભાવનગર ખાતે સન્માનવા જઈ રહી છે. ધો.૧૦,૧૨ અને કોલેજ,માસ્ટર ડિગ્રી નાં છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓ,કલાસ ૧-૨ અધિકારીઓ સહિત વિવિધ વિષયોના અંદાજે ૭૫૦ તેજસ્વી તારલાઓનું સન્માન જ્ઞાતિ કરશે અને આ વિધ્યાર્થીઓની માહિતી પુસ્તિકા પણ પ્