કાર્યક્રમો

16

Apr 2025
પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના મિટિંગ

🎍🌷🦚 *જય પરશુરામ..... જય મહાદેવ.....*🚩🛕🌹   *પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજની ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા માટેનું આયોજન માટે મિટિંગ રાખેલ છે.*   ⏰ *તારીખ:- 16/04/2025 સમય:- સાંજે 08:30 કલાકે*    🛕 *સ્થળ:- પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ (શિવકુંજ આશ્રમ - અધેવાડા.)*   *તો દરેક યુવાનો, વડીલો, આગેવાનો એ બહોળી સંખ્યા માં હાજર રહેવા નમ્ર વિનંતી છે.*🕉️🌴🪷   ✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખશ્રી. 🛕 "વ્રજ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો. .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🌴♻️

27

Apr 2025
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ યુવા મહાસંમેલન

 આગામી તારીખ 27. 4. 2025 ના રોજ શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સંમેલન નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અંદાજે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપતા યુવાનોને એકત્ર કરી સમાજ સુધારણા વ્યસન મુક્તિ કન્યા કેળવણી સરસ્વતી સહાય યોજના આયુષ્યમાન સહાય યોજના વગેરેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે આશરે 1000 થી 2000 યુવાનો  નો ભવ્ય મહા સંમેલન  કરવામાં  આવશે.

03

May 2025
પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025

⛱️💐🏕️ _પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫_🏠✈️🌴 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - પીપરલા દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તા:- ૦૩/૦૫/૨૦૨૫ થી તા:- ૦૭/૦૫/૨૦૨૫ સુંધી કરવામાં આવેલ છે. તેમનો મેન્ સિદ્ધાંત યુવા વર્ગ સંગઠિત થાય અને સમાજ માં દરેક કાર્ય માટે ખંભેથી ખંભો મિલાવી હર એક કાર્યમાં સાથ અને સહકાર આપે તેવી પીપરલા ગામના યુવાનોની એક ટેલ છે. તો દરેક ગામ ના નવલોહિયા યુવાનોને ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ અને સાથ સહકાર આપે તેવી વિનંતી છે.........* 🪀 માહિતી આપનાર:- પાલીવાલ લાયન્સ  મોબાઈલ નંબર:- 8140515153

14

Apr 2025
શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત

🕉️🌴🌹 શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત સમિતિ - ભાવનગર.🦚🏕️🎍 ⛱️🏘️કમીટીઓની યાદી⛱️🏘️ ચૈત્રવદી-૧ ને સોમવાર તા. ૧૪/૦૪/૨૦૨૫ - શિવકુંજ આશ્રમ, અધેવાડા. 🕉️ હિસાબ ભેટ દાન સ્વિકારનારશ્રીઓ:- (૧) શ્રી દુર્લભજીભાઈ છગનભાઈ પાલ (૨) શ્રી ભાનુભાઈ ભુપતભાઈ ભટ્ટ (૩) મહાશંકરભાઈ પરશોત્તમભાઈ પંડયા (૪) શ્રી રઘુભાઈ જેઠાભાઈ ધાંધલ્યા (૫) શ્રી બાબુભાઈ શામજીભાઈ જાની (૬) શ્રી અંબારામભાઈ ધરમશીભાઈ ધાંધલ્યા (૭) શ્રી બાલકૃષ્ણભાઇ ગોપાળજીભાઈ પાઠક (૮) શ્રી જતીનભાઈ ઈશ્વરભાઈ જાની. માર્ગદર્શક :- જેરામભાઈ ભગવાનભાઈ જાની. 🕉️ સમીધ/પુજાપો/ભેટની ખરીદીના વ્યવસ્થાપકશ્રીઓ:- (૧) ગોવિંદભાઈ જીવરામભાઈ પનોત (૨) ભાવેશભાઈ મગનભાઈ બારૈયા (૩) મોહનભાઇ જીવરામભાઈ બારૈયા (૪) પરશોત્તમભાઈ દયારામભાઈ ભટ્ટ (૫) ભાનુભાઈ શંભુભાઈ ભટ્ટ માર્ગદર્શક:- ગૌરીશંકરભાઈ રામશંકરભાઈ જોષી. 🕉️ પુરોહીતશ્રીઓની વ્યવસ્થાપક કમીટી:- (૧) બાબુભાઈ શીબાભાઈ જાળેલા (૨) મહેશભાઈ લાભશંકરભાઈ લાધવા (૩) મુકેશભાઇ રઘુરામભાઈ જાની (૪) વિપુલભાઈ મનુભાઈ જોશી (૫) શિવલાલભાઈ ભાણજીભાઈ બારૈયા માર્ગદર્શક/જવાબદારશ્રી સંજયભાઈ બારૈયા. 🕉️ વિધી વ્યવસ્થાપકશ્રી મંડપના સ્

23

Mar 2025
શ્રી દશા પાલીવાલ બ્રહ્મણ સમાજ મિટિંગ

 🌹 🌹ડિજિટલ આમંત્રણ પત્રિકા🌹 🌹   ટ્રસ્ટીઓ,કારોબારી સભ્ય શ્રીઓ,બુક ધારકો , હૂંડા ના પ્રમુખ શ્રી ઓ તથા  સમાજ ના જવાબદાર વ્યક્તિ ઓ ને જણાવવા નું કે આ મિટિંગ નું આમંત્રણ રૂબરૂ તુલ્ય ગણી હાજર રહેવા માટે વિનંતી છે.  લિ:- પ્રમુખશ્રી/ મંત્રીશ્રી/ ટ્રસ્ટીઓ/ કારોબારી સભ્યો/  બુક ધારકો/ હુંડાના પ્રમુખશ્રીઓ... શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સમાજ.

25

Dec 2024
ગાંધીનગર :શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહ 2024

💥શ્રી દશા પાલિવાલ બ્રહ્મ સમાજ ગાંધીનગર સ્નેહમિલન સમારોહ-2024💥 આપણું આગામી સ્નેહમિલન તા.25/12/2024 ને બુધવાર ના રોજ યોજવાનું આયોજન કરેલ છે. આ મેસેજને રુબરુ આમંત્રણ સમાન ગણી પધારવા વિનંતી છે.આપણા આગામી સ્નેહમિલન માં ગાંધીનગર ખાતે આવનારા નવ નિયુક્ત ભાઈઓ અને બહેનો તથા પ્રમોશન કે ઉચ્ચપદ ની પ્રાપ્તિ કરેલ હોય તેઓની વિગત  ૧. પૂરું નામ ૨. મેળવેલ પદ કે નિયુક્તિ ૩. મોબાઈલ નંબર વિગતો આ સાથે આપેલ નંબરમાં whatsapp કરવા વિનંતી.૯૪૨૮૯૮૧૮૭૨ તા.25/12/2024 ને બુધવાર  સ્થળ: સત્કાર ગાર્ડન રેસ્ટોરન્ટ, કુડાસણ, ગાંધીનગર  સમય: સાંજે 4:30 કલાકે પ્રમુખ પાલીવાલ બ્રહ્મ સમાજ-ગાંધીનગર

25

Dec 2024
સરસ્વતી રાહાયક ફંડ સાધારણ સભા

તાઃર૫ -૧૨- ર૪ને બુધવારના રોજ સવારના ૯ - ૩૦ કલાકે સરસ્વતી સહાયક ફંડની સાધારણ સભા શ્રીજી વાડી -પીપરલા મુકામે રાખવામાં આવેલ છે. દરેક ગામના સરસ્વતી સહાયક ફંડની સ્થાનિક કમિટીના તમામ સભ્યશ્રીઓ તથા સરસ્વતી સહાયક ફંડમાં કામ કરનાર તમામ મિત્રોને સમયસર પધારવા નગ્ર વિનંતી. લિ.સરસ્વતી સહાયક ફંડ કોર કમિટી | સ્થળ : શ્રીજી વાડી - પીપરલા તારીખ : 25-12-2024 આપના હૂંડાના તમામ ગામોના તમામ સ્થાનિક કમિટીના સભ્યશ્રીઓને તથા સરસ્વતી સહાયક ફંડમાં કામ કરનાર અન્ય તમામને આ મેસેજ અત્યારે જ મોકલવા નમ્ર વિનંતી .

22

Dec 2024
🔱🌹 સ્નેહ મિલન સમારોહ ૨૨ - શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ 🌹🔱

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે, આપણે સૌવ ૨૨ મો સ્નેહમિલન સમરોહ ઉજવી રહયા છીએ આ શુભ પ્રસંગે એક બીજાને રૂબરૂ મળવા, જૂની યાદોને તાજી કરવા અને વૈજ્ઞાનીક, કમ્યુટરનાં યુગમાં ભાગદોડવાળી આપણી રોજીંદી જીવન શૈલીમાંથી હળવાશની પળો માણવા તેમજ તેજસ્વી તારલાઓને પ્રોત્સહીત કરવા અને સાથોસાથ આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય, સંપ-સેવા-સહકાર-સંગઠનની ભાવના કેળવાય તે હેતુથી શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ દ્વારા આયોજિત ૨૨ મા સ્નેહ મિલન સમારોહમાં અમદાવાદમાં વસવાટ કરતા જ્ઞાતિ બંધુઓને સહ-પરિવાર પધારવા તથા સહર્ષ સહભાગી થવા લાગણીસભર નિમંત્રણ પાઠવીએ છીએ.. હર હર મહાદેવ..🙏🌷 તારીખ: ૨૨/૧૨/૨૦૨૪ ને રવિવાર સમય: સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી. સ્થળ: સોમનાથ મહાદેવ મંદિર, એ.બી સ્કૂલ નજીક, બાપુનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ શહેર. નોંધ: કાર્યક્રમ દરમ્યાન ભોજન સાથે લેશું મેપ લોકેશન માટે ક્લિક કરો..👇 https://maps.app.goo.gl/gZMTwjAirmAbqHdJA

04

Aug 2024
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સમુહ યજ્ઞોપવિત હીસાબ વાંચન બેઠક -રોયલ

                  આપણા સમાજનો 40 મો સમુહ  યજ્ઞોપવિત સમારોહ રોયલ સમાજ ની વાડીમા રાખેલતેનો આભાર દર્શન તથા હીસાબ વાચન  બેઠક  -રોયલ  રુવાપરી માતાજીના મઢ માં તારીખ 04/08/ 2024 ને રવિવાર સવારના 11 કલાકે રાખેલ છે. આપ સર્વેને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.     

14

Sep 2024
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ આઇટી સેલ સ્નેહ મિલન 2024

🦚🌹🎍 શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ આઇટી સેલ સ્નેહ મિલન   સભા 🪀🌷 🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ પાલીભવન,કાચના મંદિરની સામે  મુ.:- ભાવનગર, તા:- ભાવનગર, જી:- ભાવનગર.🏕️🪀🏠 🕰️ સમય:-11:00 કલાકે તા:-14/09/2024 ને રવિવાર. 🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.💧🔥💐

10

Aug 2024
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની કારોબારી મીટીંગ -2024

🦚🌹🎍 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભા 🪀🌷 🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ પાલીભવન,કાચના મંદિરની સામે  મુ.:- ભાવનગર, તા:- ભાવનગર, જી:- ભાવનગર.🏕️🪀🏠 🕰️ સમય:-09:45 કલાકે તા:-10/08/2024 ને રવિવાર. 🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.💧🔥💐 મહાનુભાવોના દ્વારા  જો  કોઈ સમયમાં  જગ્યા  તથા તારીખ માં ફેરફાર હશે તો જણાવવામાં આવશે.

18

Aug 2024
સ્વજનોનું સંભારણું -ભાગ 2

 શ્રી  દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા  સ્વજનોનું સંભારણું   ભાગ 2 આગામી દિવસોમાં પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ  ત્યારે  શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ કારોબારી સમિતિ  સમગ્ર  સમાજનું  આભાર વ્યક્ત કરે છે. લોકો દ્વારા  આપવામાં આવેલા તિથિ ભોજન ની માહિતી  એકત્રિત કરીને  તેમના સ્વજનોના  ફોટો સાથે  પુસ્તિકા    ભાગ 2 નું    વિમોચન કરશે. શ્રી  દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા સ્વર્ગસ્થ સ્વજનોને એક  ઉત્કૃષ્ટ શ્રદ્ધાંજલિ  આપવાનો પ્રયાસ કર્યો છે. સ્વજનોનો  સંભારણું  ભાગ 2 આવતી ઓગસ્ટ મહિના મા પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમને લગતી તારીખ,સમય,અને સ્થાન કારોબારી સમિતિ નક્કી કરીને ટૂંક સમયમાં જાહેર કરશે.

28

Jul 2024
37મો તેજસ્વી તારલા સન્માન સમારોહ -2024

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ આપણી જ્ઞાતિ ના તેજસ્વી તારલાઓ ને તા.૨૮.૦૭.૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૮.૩૦ વાગેથી અટલબિહારી વાજપેયી હોલ, મોતીબાગ ટાઉન હોલ, ભાવનગર ખાતે સન્માનવા જઈ રહી છે. ધો.૧૦,૧૨ અને કોલેજ,માસ્ટર ડિગ્રી નાં છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓ,કલાસ ૧-૨ અધિકારીઓ સહિત વિવિધ વિષયોના અંદાજે ૭૫૦ તેજસ્વી તારલાઓનું સન્માન જ્ઞાતિ કરશે અને આ વિધ્યાર્થીઓની માહિતી પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવશે તો જ્ઞાતિના આ વિદ્યા યજ્ઞમાં દાન રૂપી આહુતિ આપી વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી. ૧૫૦૦/- થી વધુ દાન આપનાર નાં નામ આ પુસ્તિકામાં પ્રકાશિત કરવાનાં હોય તા.૧૫.૦૭.૨૦૨૪ સુધી માં મહામંત્રી શ્રી જેરામભાઈ જાની, મોહનભાઈ બારૈયા, રાજેશભાઈ પંડ્યા ને નોંધાવી દેવાં નમ્ર વિનંતી નોંધ :- તેજસ્વી તારલાઓના ફોટા અને દાતાઓની યાદી સાથે ૧૦૦૦ નકલ બહાર પાડવાની હોવાથી તેમાં જાહેરાત લેવાનું નક્કી કરેલ છે આખા પાનાના 10000 રૂપિયા અડધા પાનાના 5000 રૂપિયા જે કોઈ આપવા ઇચ્છતા હોય તેમણે ભરતભાઈ મોહરા(9998909730)નો સંપર્ક કરવો    

જાહેરાત