"વિવાહ સંસ્કાર" - ભટ્ટ ભાનુશંકરભાઈ શાસ્ત્રી
જય મહાદેવ, જય પરશુરામ, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ ।
"ધન્યો ગૃહસ્થાશ્રમ!" એટલે શું, ઘરમાં હંમેશા આનંદ રહે, પુત્ર બુધ્ધિ માન હોય, પત્ની પ્રિય ભાષા બોલવાવાળી હોય, પત્ની અને પતિમાં હંમેશા પ્રેમ રહે, જય
31 Dec 2024