ગોમતીબેન ભાયશંકરભાઈ બારૈયા
લાકડીયા/સથરા
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:-લાકડીયા, હાલ:- સથરા, તા:- તળાજા, જી:-ભાવનગર.🙏🕉 🙏😭🙏મું. ગામ:-લાકડીયા, હાલ:- સથરા, તા:- તળાજા, જી:- ભાવનગર નિવાસી ગોમતીબેન ભાયશંકરભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૯૫, તા:-૧૨/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. ભાયશંકરભાઈ ભવાનભાઈ બારૈયાના પત્નિ થાય. તેમજ પરશોતમભાઈ, સ્વ. સુખદેવભાઈ, સ્વ. મુળજીભાઈ, હિંમતભાઈ, મથુર(કાળુ)ભાઈ, જગદીશભાઈ, શારદાબેન નંદરામભાઈ જાની - અગિયાળી
મૃત્યુ: 12/07/2025, Saturday
ઉંમર: 95