પ્રતિસાદની વિગત
પ. પૂ. સંત શ્રી સીતારામ બાપુ - મુ. અધેવાડા, તા. જી. ભાવનગર
તારીખ: Sat 20, July 2024
શાસ્ત્રોમાં બ્રાહ્મણના ગુણ, કર્મ અને સ્વભાવનો ઉચિત નિર્દેશ કરવામાં આવ્યો છે. અને તે ગુણોને કારણે જ તેમને માન તેમજ ગૌરવ મળ્યું છે. બ્રાહ્મણનો પ્રથમ સંકલ્પ " અમે બ્રાહ્મણો રાષ્ટ્રને જાગૃત તેમજ જીવંત રાખીશું" આપણા સમાજમાં નવજીવનનો સંચાર કરતા રહેવું તેમ જ સમાજને કર્તવ્ય ધર્મ અપનાવતા રહેવા માટે જાગૃત રાખો અને બ્રહ્મ પરંપરાને ઉજ્જવળ બનાવી વિકસિત કરતી રહેવી.