હનુમાન ચાલીસાનું ભવ્ય આયોજન

🌸 || શ્રી ગણેશાય નમઃ || 🌸

🚩 પાંચમો ગણેશોત્સવ – વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ, ભાવનગર 🚩

સામાજીક એકતા અને સનાતન ધર્મને જાગૃત કરવા માટે સાધુ-સંતો તથા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં✨ ભવ્ય હનુમાન ચાલીસા પાઠ ✨નુ આયોજન કરવામાં આવ્યું છે.

📅 તારીખ : 30/08/2025, શનિવાર

📍 સ્થળ : બજરંગદાસ બાપાની મઢૂલી, સૂર્યનગર, સીદસર રોડ,66 કેવી સબ સ્ટેશન સામે,કાળીયાબીડ, ભાવનગર.

  1. "આવો સૌ મળીને ભક્તિભાવથી હનુમાન ચાલીસા પાઠમાં જોડાઈએ."
  2. "સમાજમાં એકતા અને સનાતન ધર્મના દીપને પ્રગટ કરીએ."
  3. "સંતોનો આશીર્વાદ લઈને ભક્તિ-ભાવના અનુભવીએ."


નિમંત્રક :

🌺 વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ – ભાવનગર 🌺

📞 સંપર્ક :8460639293(હિરેનભાઈ જાની)/ 6354655454(રાહુલભાઈ રમણા)

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.