લગ્ન માટે સારો દીકરો નથી મળતો ???, પણ બોયફ્રેન્ડ કેવી રીતે મળી જાય છે....????આ એક મહત્વપૂર્ણ અગત્યનો પ્રશ્ન છે ઘણી દીકરીઓને..... આજકાલ ઘણી દીકરીઓના મોઢે આ વાક્ય ચોક્કસ સાંભળવા મળે છે કે, "લગ્ન માટે સારો દીકરો ન
વૃક્ષોને આપણા ઋષિમુનિઓએ જીવતા જાગતા દેવો કહ્યા છે. વૃક્ષો વાતાવરણને સુંદર, સુગંધિત અને શીતળ બનાવી દે છે. તેમના સાંનિધ્યમાં સ્વર્ગીય આનંદનો અનુભવ થાય છે અને મનને શાંતિ મળે છે. પ્રકૃતિ મનુષ્યને ઉદાર બનાવે છે. હરિ
આજે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ. તેમાં વધતા જતા સ્ક્રીનટાઈમની સાથે માનસિક તણાવ પણ વધી રહ્યો છે. ઊંઘ પૂરી ન થવાની સાથે સાથે બીજી અનેક શારીરિક સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે. માણસ પરિવાર તથા જગતથી દૂર જઈ રહ્
દાદા-દાદી સાથે બાળક માત્ર મોટું થતું નથી; તે વાર્તા, સંસ્કારો, સંબંધો અને લાગણીઓ વચ્ચે ઉછરે છે. ક્યારેક એ દાદા-દાદી બાળક જે માંગે એ તરત જ હાજર કરી દે છે ત્યારે પ્રશ્ન એ છે કે આ વહાલ બાળકને પાંખો આપે છે કે તેના
પાલીવાલ બ્રાહ્મણ સમાજ (ગુજરાત) માટેનું આ એક વ્યાપક અને સુવ્યવસ્થિત બંધારણીય માળખું (Constitution Plan) છે. આ માળખું સમાજના દરેક સભ્યને ગામ અને શહેર કક્ષાએથી લઈને કેન્દ્રીય વહીવટ સાથે જોડવા અને શૈક્ષણિક, વ્યાવસા
📢 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ – સમગ્ર સમાજની જાણ માટે અગત્યની માહિતી🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત 39મા તેજસ્વી તારલા સન્માન સમારોહ–2026નો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજે જ્ઞાતિના
દશા પાલીવાલ સમાજની ડિજિટલ ક્રાંતિ: આપણી અત્યાર સુધીની સફર અને આગામી મંઝિલ!ગત વર્ષે આપણે સૌએ સાથે મળીને "દશા પાલીવાલ" એપ્લિકેશન દ્વારા સમાજને ડિજિટલ યુગમાં એક નવી ઓળખ આપી. સમાજના આઈટી સેલ (IT Cell) દ્વારા તૈયાર
સર્પદંશ: બપોરનો સમય, અગિયાળી ગામના એક વ્યક્તિને સાપ કરડેલો અને તાત્કાલિક 108 માં લઈને હોસ્પિટલ આવી ગયા. દર્દીના સગાઓ ગભરાયેલા અને રડતા હોય એવું ગંભીર વાતાવરણ...દર્દીનો શ્વાસ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો અને આંખો
સથરા નિવાસી સ્વ. મથુરભાઈ નરશીભાઈ જાની ઉંમર વર્ષ:- ૮૫ નું આજરોજ તારીખ:- ૧૪/૦૮/૨૦૨૬ ને શુક્રવારના રોજ કૈલાશ વાસી થયેલ છે. તે જાની જોમ્બાઇબેન મથુરભાઈ ના પતિ થાય. તથા જાની જેરામભાઈ મથુરભાઈ, કાંતિભાઈ, ચંદુભાઈ, દલપ
સગપણ ની મથામણઆજે માણસ અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે. ઘણું બધું છે પણ ખુશી નથી. આરોગ્ય, આર્થિક અને સામાજિક પ્રશ્નોને કારણે માણસ તણાવમાં જીવે છે.પ્રશ્નો અને પડકારો તો ઘણા છે પરંતુ અત્યારે દાંપત્યજીવનએ યુવાપેઢીનો સળગ
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ૩૯મો તેજસ્વી તારલા સન્માન સમારોહ–૨૦૨૬ આજે અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાયો હતો.આ સમારોહમાં અંદાજે ૧,૮૦૦થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ શૈક્ષણિક કેટે
"પાલીવાલ બ્રાહ્મણ હેલ્પિંગ ફાઉન્ડેશન અને હાઇ-ટેક લાઈબ્રેરી": સમાજ અને દેશસેવા માટેનો એક ક્રાંતિકારી અભિગમઆજના સમયમાં સમાજની પ્રગતિ માટે શિક્ષણ અને યુવાનોને યોગ્ય દિશા આપવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો બિનજરૂરી બ
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ: ધોરણ ૧૦ ના ૧૨ તેજસ્વી વિદ્યાર્થીઓશ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે સમાજના શ્રેષ્ઠ 305 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આ
બાપુજી આખી જિંદગી કુટુંબમાં નહોતા ભળ્યા છતાં દીકરાઓ કહેતા હતા કે બાપુજી પંચમહાભૂતમાં ભળી ગયા. આવા સ્વર્ગસ્થ બાપુજીના બેસણાનો સમય સાંજે ૯ થી ૧૧ નો હતો. હજુ તો સાડા આઠ વાગ્યા હતા.છતાં કેટલાક ઉત્સાહી લોકોએ
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા વર્ષ ૨૦૨૬માં વર્ગ ૧ અને ૨ (Class 1 & 2) ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર સમાજના તેજસ્વી અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું છે. આ અદભુત સિદ્ધિ મેળવનાર છ અધિકારીઓમાં ભાવનગ
પાલીવાલ બ્રાહ્મણ સમાજના યુવાનોના ભવિષ્ય માટે જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, તે માત્ર એક લાયબ્રેરી નથી પણ આખા સમાજને શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રે આગળ લઈ જવાનું એક સંપૂર્ણ મિશન (Complete Visionary Proje
💐 ગૌરવપૂર્ણ સમાચાર & હાર્દિક અભિનંદન 💐"ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત 'શ્રીમદ્ ભગવદ્ ગીતા : જીવનમૂલ્યો અને સિદ્ધાંતો' પાઠ્યપુસ્તકમાં લેખક અને સંપાદક તરીકે યોગદાન"👤 વ્યક્તિત્વ પરિચયનામ: શ
હિન્દુ ધર્મમાં ગર્ભાધાનથી લઈને મૃત્યુ સુધી માનવ જીવનને શુદ્ધ, પવિત્ર અને ઉત્તમ બનાવવા માટે ૧૬ સંસ્કારો (ષોડશ સંસ્કાર) વર્ણવવામાં આવ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધીને વ્યક્તિ
સમાજના પ્રતિભાશાળી પ્રોફેશનલ્સને સન્માતનિ કરવાનો ગૌરવપૂણ્ અવસરસમાજના વિવિધ ક્ષેત્રોમાાં પોતાની પ્રવતભા, મહેનત અને સમપપણ દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર યુિાનો સમાજની અમૂલ્ય મૂડી છે. તેમના યોગદાનને બિરદાિિા તથા આિનાર
Showing 1 to 24 of 36 results
Nice to see you! Please Sign up with your account.