કંકુબેન ખાટાભાઈ લાધવા
મૃત્યુ: 29/01/2026, Thursday
રાળગોન
ઉંમર: 105
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રાળગોન. 🙏😭🙏🕉️🙏
રાળગોન નિવાસી કંકુબેન ખાટાભાઈ લાધવા ઉંમર વર્ષઃ ૧૦૫, જે મહા સુદ એકાદશી તારીખ:- ૨૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ખાટાભાઈ પ્રભાશંકરભાઈ લાધવાના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. જાગેશ્વરભાઈ, સ્વ. ગોરધનભાઈ, સ્વ. લાભશંકરભાઈ ના ભાભીશ્રી થાય. તેમજ સ્વ. મણિશંકરભાઈ, સ્વ. નાનજીભાઈ, ત્રિકમભાઈ, રણછોડભાઈ, નંનકુવરબેન ( સથરા ), રખુબેન (રોયલ), કાંતુબેન (દિહોર), સવિતાબેન (કરમદિયા) અને જેઠીબેન (રાળગોન)ના માતૃશ્રી થાય. તેમજ હરજીભાઈ જાગેશ્વરભાઈ , ધીરાભાઈ ગોરધનભાઈ, સ્વ. કનુભાઈ લાભશંકરભાઈ ના ભાભુ થાય. તેમજ જયંતીભાઈ, મનસુખભાઈ, મેહુલભાઈ, કલ્પેશભાઈ, પિયુલભાઈ, મહેન્દ્રભાઈ, હાર્દિકભાઈના દાદીમા થાય. તેમજ સ્વ. જીવરામભાઈ બચુભાઈ જાની (સથરા), સ્વ.નંદરામભાઇ મથુરામભાઈ જાની (દિહોર), હીરાભાઈ શામજીભાઈ ભટ્ટ (રોયલ), જાદવજીભાઈ કાશીરામભાઈ બારૈયા (કરમદીયા), હિંમતભાઈ કાળાભાઈ બારૈયા (રાળગોન) ના સાસુ થાય.
પીપરલા નિવાસી સ્વ. લલ્લુભાઈ નારણભાઈ પંડ્યા (પીપરલા) ના દીકરી થાય. તેમજ સ્વ. કુબેરભાઈ, અને સ્વ. વનમાળીભાઈના બહેન થાય. તેમજ પ્રવીણભાઈ કુબેરભાઈ અને શીવાભાઈ વનમાળી ભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૩૧/૦૧/૨૦૨૬ અને ૦૧/૦૨/૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ રણછોડભાઈના નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:-૨૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🇮🇳🌴
શોક સંદેશ
0 સંદેશ | Messages