
નંનકુવરબેન ભગવાનભાઈ ભટ્ટ
મૃત્યુ: 26/06/2025, Thursday
રોયલ
ઉંમર: 70
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રોયલ. 🙏🕉️🙏😭🙏
રોયલ નિવાસી નંનકુવરબેન ભગવાનભાઈ ભટ્ટ ઉમર વર્ષ :- ૭૦, તા:- ૨૬/૦૬/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ભગવાનભાઈ જેશંકરભાઈ ભટ્ટ ના ધર્મપત્ની થાય. તથા નરેશભાઈ, નવનીતભાઈ ભગવાનભાઈ, ઉર્મિલાબેન બીપીનભાઈ ધાંધલીયા (દિહોર), મમતાબેન નરેશભાઈ પંડ્યા (કુંઢડા)ના માતૃશ્રી થાય. તેમજ શ્યામજીભાઈ, નંદરામભાઈ, ગંગારામભાઈ જેશંકરભાઈ તથા સ્વ. લક્ષ્મીરામભાઈ તથા ભાનુશંકરભાઈ તથા મનુશંકરભાઈ ગીરજાશંકરભાઈ ના નાનાભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ બીપીનભાઈ નરોતમભાઈ ધાંધલીયા - દિહોર તથા નરેશભાઈ મૂળશંકરભાઈ પંડ્યા - કુઢડા ના સાસુમાં થાય. તેમજ હીરાભાઈ તથા રવુભાઈ તથા જીવરામભાઈ તથા પ્રાણભાઈ તથા પરષોત્તમભાઈ તથા ભરતભાઈ તથા ઘનશ્યામભાઈ તથા મુકેશભાઈ તથા નરોતમભાઈ ના કાકી થાય. તેમજ નીલ તથા કેનિલ ના દાદીમાં થાય.
દેવગાણા નિવાસી સ્વ. મહાદેવભાઇ ગાંડાભાઈના દીકરી થાય. તેમજ રામજીભાઈ મહાદેવભાઈ ધાંધલીયા તથા ઝીણાભાઈ મહાદેવભાઇ ધાંધલીયા તથા અરવિંદભાઈ અંબાશંકરભાઈ ધાંધલીયા ના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૯ અને ૩૦/૦૬/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:-૩૦/૦૬/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚