
ગોમતીબેન ભાયશંકરભાઈ બારૈયા
મૃત્યુ: 12/07/2025, Saturday
લાકડીયા/સથરા
ઉંમર: 95
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:-લાકડીયા, હાલ:- સથરા, તા:- તળાજા, જી:-ભાવનગર.🙏🕉 🙏😭🙏
મું. ગામ:-લાકડીયા, હાલ:- સથરા, તા:- તળાજા, જી:- ભાવનગર નિવાસી ગોમતીબેન ભાયશંકરભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૯૫, તા:-૧૨/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. ભાયશંકરભાઈ ભવાનભાઈ બારૈયાના પત્નિ થાય. તેમજ પરશોતમભાઈ, સ્વ. સુખદેવભાઈ, સ્વ. મુળજીભાઈ, હિંમતભાઈ, મથુર(કાળુ)ભાઈ, જગદીશભાઈ, શારદાબેન નંદરામભાઈ જાની - અગિયાળી ના માતૃશ્રી થાય. તેમજ સ્વ. ભગવાનભાઈ ભવાનભાઈ બારૈયા, સ્વ. દેવજીભાઈ, જેશંકરભાઈ, સ્વ. રેવાશંકરભાઈના ભાઈના પત્ની થાય. તથા સ્વ. ભીખાભાઈ ભગવાનભાઈ, મહાશંકરભાઈ, દયારામભાઈ, બાબુભાઈ, મકનભાઈ, નરેશભાઈ, સ્વ. રામજીભાઈ દેવજીભાઈના કાકી થાય. તેમજ ઘનશ્યામભાઈ જેશંકરભાઈ બારૈયા (પૂર્વ મહામંત્રીશ્રી તાલુકા ભાજપ - તળાજા) રમણીકભાઈ (માસીની હોટલ પાંચપીપળા), પ્રવિણભાઈ રેવાશંકરભાઈ ના મોટાબા થાય. તથા જીતુભાઈ સુખદેવભાઈ બારૈયા, ગોપાલભાઈ, ભરતભાઈ, રોહિતભાઈ મથુરભાઈ,મનિષભાઈ, કિરણભાઈ, યોગેશભાઈ, રમેશભાઈ રામજીભાઈ (બલાડદેવ લાઈટ ડેકોરેશન) બળદેવભાઈ (PGVCL - ગઢડા), સ્વ. રમેશભાઈ ભીખાભાઈ (માં કાગબાઈ કટલેરી) જતિનભાઈ મહાશંકરભાઈ, આશિષભાઈ, જયકૃષ્ણ ઘનશ્યામભાઈના દાદીમાં થાય. તથા અગીયાળી નિવાસી નંદરામભાઈ વશરામભાઈ જાનીના સાસુ થાય.
રાળગોન નિવાસી સ્વ. ભીખાભાઈ ભીમજીભાઈ ધાધલ્યાના દિકરી થાય. તથા સ્વ. જેશંકરભાઈ ભીખાભાઈના બેન થાય. તથા ઓધવજીભાઈ, ગીરજ્યાશંકરભાઈ, લાલજીભાઈના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૪ અને ૧૫/૦૭/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ સથરા પાલીવાલ બ્રહ્મ સમાજની વાડીમાં રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા :- ૧૪/૦૭/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚