ધાંધલ્યા સમજુબેન વનમાળીભાઈ
મૃત્યુ: 26/09/2025, Friday
દેવલી
ઉંમર: 90
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવલી. 🙏🏻🕉️🙏😭🙏🏻
દેવલી નિવાસી ધાંધલ્યા સમજુબેન વનમાળીભાઈ ઉંમર વર્ષ:- ૯૦, તા:- ૨૬/૦૯/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ધાંધલ્યા વનમાળીભાઈ વિશ્વંભરભાઈ નાં પત્ની થાય. તથા શાંતિભાઈ, સ્વ. કાંતિભાઈ, વેલજીભાઈ, જયંતીભાઈ, ભુપતભાઈ, ગીતાબેન નાં માતૃશ્રી થાય. તેઓ સ્વ. ધાંધલ્યા શીબાભાઇ વિશ્વંભરભાઇના નાનાભાઇના પત્ની થાય. તથા સ્વ. પરશોતમભાઇના ભાભી થાય. તથા મથુરભાઈ શીબાભાઇ, સ્વ.ગિરજાશંકરભાઇના કાકી થાય. તથા અલ્પેશભાઈ તથા કિશોરભાઈ પરશોતમભાઇના ભાભુ થાય. તથા અજયભાઈ, વસુધાબેન, કોમલબેન, કિરણબેન, હેતેશ્વીબેન, વિદ્યાબેન નાં દાદીમા થાય. તથા સ્વ.જેઠાભાઇ ભાણજીભાઇના નાનાભાઈના પત્ની થાય. તથા સ્વ.લક્ષ્મીરામભાઇ જેશંકરભાઇ, સ્વ. હરજીભાઈ ગોરીશંકરભાઇ, સ્વ.હરિભાઈ મુળશંકરભાઇ, સ્વ.દયારામભાઇ નારણભાઈ, પ્રાણશંકરભાઇ મોહનભાઈ, પ્રાણશંકરભાઈ શિવશંકરભાઇના ભાભી થાય. તથા પંડ્યા ચંદુલાલ વનમાળીભાઈ - ઘાટરવાળા નાં સાસુ થાય. તથા લાધવા અશોકભાઈ ગોરધનભાઈ - રાળગોન નાં વડ સાસુ થાય.
ઘાટરવાળા નિવાસી સ્વ. પંડ્યા ઓધવજીભાઈ કાળાભાઈ, સ્વ. ગોકુળભાઈ, સ્વ. જેશંકરભાઈ, સ્વ.કુબેરભાઈ, જીવરામાભાઈ નાં બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૮ અને ૨૯/૦૯/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ ધાંધલ્યા લક્ષ્મિરામભાઈ મોહનભાઈ નાં નિવાસ સ્થાને તળાજા રોડે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૮/૦૯/૨૦૨૫ ને રવિવારના રોજ રાખેલ છે. બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages