Photo

ગીજુબેન રેવાશંકરભાઈ ભટ્ટ

મૃત્યુ: 07/10/2025, Tuesday

રોયલ

ઉંમર: 95

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રોયલ. 🙏🕉️🙏😭🙏


રોયલ નિવાસી ગીજુબેન રેવાશંકરભાઈ ભટ્ટ ઉ. વર્ષ આ:- ૯૫, તા:- ૦૭/૧૦/૨૦૨૫ ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. રેવશંકરભાઈ ડાયાભાઇ ભટ્ટના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. લાભશંકરભાઈ રેવાશંકરભાઈ તથા દલપતભાઈ રેવાશંકરભાઈ, ભાણશંકરભાઈ રેવાશંકરભાઈ, ત્રિવેણીબેન હરગોવિંદભાઈ - પીપરલા, કંચનબેન ત્રિભુવનભાઈ પંડ્યા - દિહોર, લક્ષ્મીબેન જયંતીભાઈ લાધવા, રમીલાબેન હર્ષદભાઈ લાધવા - કરમંદીયાના માતૃશ્રી થાય. તથા સ્વ. વિજયભાઈ, સંજયભાઈ, પંકજભાઈ લાભશંકરભાઈ, હાર્દિકભાઈ, દલપતભાઈ, જીજ્ઞેશભાઈ, તીર્થભાઈ ભાણશંકારભાઈના દાદીમાં થાય. તેમજ સ્વ.ઈશ્વરભાઈ ડાયાભાઇ ના નાનાભાઈ ના પત્ની થાય. તેમજ સ્વ. ચીંથરભાઈ જીવાભાઈ ના ભાભી થાય. તેમજ સ્વ. વેલજીભાઈ ઈશ્વરભાઈ તથા સ્વ. લવજીભાઈ ઈશ્વરભાઈ ના કાકી થાય. તેમજ ભુપતભાઇ દેવશંકરભાઈ તથા વસનજીભાઈ ત્રિકમભાઈ, બુધભાઈ ચીંથરભાઈ, કાંતિભાઈ ત્રિકમભાઈ ના મોટાબા થાય. તેમજ રમણિકભાઈ વેલજીભાઈ તથા રઘુરામભાઈ લવજીભાઈ ના માં થાય.


રાળગોન નિવાસી સ્વ. પંડ્યા બચુભાઈ ભગવનભાઈ - રાળગોન, સ્વ. ગૌરીશંકરભાઈ માધવજીભાઈ, વનમાળીભાઈ માધવજીભાઈ - ટીમણાના બેન થાય. તથા બટુકભાઈ બચુભાઈ - રાળગોન, અંબાશંકરભાઈ ગૌરીશંકરભાઈ - ટીમાણા, મોનજીભાઈ વનમાળીભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૯ અને ૧૦/૧૦/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ અમારી વાડીએ રોયલ ગામમાં ગેટની બાજુમાં રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૦૩/૧૦/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.