Photo

બારૈયા નાનજીભાઈ કસળશીભાઈ

મૃત્યુ: 07/10/2025, Tuesday

પીપરલા

ઉંમર: 69

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏😭🙏🕉️🙏


પીપરલા નિવાસી બારૈયા નાનજીભાઈ કસળશીભાઈ ઉંમર વર્ષ:- ૬૯, તે તા:- ૦૭/૧૦/૨૦૨૫ નાં રોજ અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. કસળશીભાઈ વિશ્વંભરભાઈ બારૈયાના પુત્ર થાય. તથા અ.નિ.મુક્તાબેન નાનજીભાઈ બારૈયાના પતિ થાય. તથા શૈલેષભાઈ (મ.શિ. પાટણવાવ હાઈસ્કૂલ ધોરાજી) તથા નિલેષભાઈ (મ.શિ. કોબડી પ્રા.શા) ના પિતાશ્રી થાય. તથા અ.નિ. મુળજીભાઈ કસળશીભાઈ બારૈયા, અ.નિ. મગનભાઈ, અ.નિ. જગજીવનભાઈ, ગં.સ્વ.હિરાબેન હરિશંકરભાઈ ભટ્ટ (રોયલ), ગં.સ્વ. કંચનબેન લક્ષ્મીરામભાઈ ધાંધલ્યા (પીપરલા), અ.નિ. ચતુબેન મગનભાઈ પંડયા (પીપરલા) ના નાનાભાઈ થાય. તથા ખાટાલાલ મુળજીભાઈ બારૈયા, ચંદુલાલ, રમેશભાઈ, ભરતભાઈ, ભુરાલાલ મગનભાઈ બારૈયા, કિશોરભાઈ, સ્વ. હરેશભાઈ, પરેશભાઈ, મહેશભાઈ જગજીવનભાઈ બારૈયા, અલ્પેશભાઈના કાકા થાય. તથા સ્વ. રામુબેન રામજીભાઈ ઘાઘલ્યા (ઈસોરા), જશુબેન પ્રવિણભાઈ પંડયા (બાબરીયાત), હંસાબેન મોતિરામભાઈ (ઇસોરા), હર્ષાબેન તથા ગીતાબેન હરગોવિદભાઈ ભટ્ટ (ટીમાણા), શિલ્પાબેન મહેશભાઈ નાંદવા (રાળગોન), શારદાબેન રમેશભાઈ જાની (ભાલર) ના કાકા થાય, તથા કેયુર, ગોપાલ, કુંજ, મંત્ર, બંશીબેનના દાદા થાય. તથા સ્વ. મહાસુખભાઈ કુબેરભાઈ ભટ્ટ (મણાર), સ્વ. બટુકભાઈ તથા સ્વ. અંતુભાઈ તથા સ્વ. ગજાનનભાઈનાં ભાણેજ થાય. તથા ભટ્ટ રવુભાઈ હરિશંકરભાઈ ભટ્ટ (રોયલ), તથા લાલજીભાઈ લક્ષ્મીરામભાઈ (પીપરલા), સ્વ. અંબાશંકરભાઈ મગનભાઈ પંડયા (પીપરલા)ના મામા થાય.


દિહોર નિવાસી સ્વ. પ્રેમજીભાઈ ભવાનભાઈ પનોત (દિહોર)ના જમાઈ થાય. તથા મુકેશભાઈ, વજેરામભાઈના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૧૦ અને ૧૧/૧૦/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ શ્રીજીવાડી, પીપરલા રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૩/૧૦/૨૦૨૫ને સોમવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.