હિંમતભાઈ પ્રાણશંકરભાઈ ધાંધલ્યા
મૃત્યુ: 10/11/2025, Monday
ઈસોરા
ઉંમર: 51
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ઈસોરા. 🙏😭🙏🕉️🙏
ઈસોરા નિવાસી હિંમતભાઈ પ્રાણશંકરભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૫૧ તા:- ૧૦/૧૧/૨૦૨૫ ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ. ગંગાબેન હિંમતભાઈ ધાંધલ્યા ના પતી થાય. તેમજ સેજલબેન હિંમતભાઈ ધાંધલ્યા ના પિતા થાય. તથા પ્રાણશંકરભાઈ લવજીભાઈ ધાંધલ્યા તથા સ્વ. સોનબાઈબેન પ્રાણશંકરભાઈ ધાંધલ્યા ના પુત્ર થાય. તેમજ ધાંધલ્યા ભાનુશંકરભાઇ પ્રાણશંકરભાઈ, ધાંધલ્યા શિવશંકરભાઇ પ્રાણશંકરભાઈ, ધાંધલ્યા ભુપતભાઈ પ્રાણશંકરભાઈ, ધાંધલ્યા લાલજીભાઈ પ્રાણશંકરભાઈ, ધાંધલ્યા દલપતભાઈ પ્રાગજીભાઈ ના ભાઈ થાય. તથા જાની મુકતાબેન રતિભાઈ (સથરા), બારૈયા હરબાઈબેન ભાનુશંકરભાઇ (રાળગોન), ભટ્ટ પાર્વતીબેન શાંતિભાઈ (દેવલી), ભટ્ટ સવિતાબેન કાંતિભાઈ (ભાવનગર), રમણા ચતુબેન ભાનુભાઈ (દેવલી) ના ભાઈ થાય. તથા ધાંધલ્યા વિપુલભાઈ, મહેશભાઈ, વિશાલભાઈ ના કાકા થાય. તેઓ ધાંધલ્યા રાકેશભાઈ, ચેતનભાઈ, રાજભાઈ, પ્રદીપભાઈ ના દાદા થાય. તેમજ તખતગઢ નિવાસી સ્વ. ભટ્ટ બચુભાઈ, સ્વ. વેણીભાઈ, સ્વ. દામજીભાઈ તથા નાનજીભાઈ ના ભાણેજ થાય.
દેવલી નિવાસી સ્વ. રમણા લાભશંકરભાઇ જટાશંકરભાઇ ના જમાઈ થાય. તથા રમણા ભાનુભાઈ લાભશંકરભાઇ ના સાળા થાય. તથા રમણા નરોત્તમભાઈ, હીરાભાઈ, પરેશભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૧૧/૨૦૨૫ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૪/૧૧/૨૦૨૫ ને શુક્રવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages