કાર્યક્રમની વિગત
🙏🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત 38 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ 🙏🙏
Sunday 20, July 2025 | 08:30 AM | શ્રી પાલીવાલ ભવન કાંચના મંદીરની સામે, ભાવનગર
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત ૩૮માં તેજસ્વી તારલા સન્માન સમારોહ તા.૨૦/૦૭/૨૦૨૫ ને રવીવાર ના રોજ સવારે ૮:30 કલાકે શ્રી પાલીવાલ ભવન, કાંચના મંદીરની સામે,ભાવનગર માં યોજાનાર છે. જેમાં આપને પધારવા હાર્દીક નિમંત્રણ છે.
લી. તેજસ્વી તારલા સન્માન સમારોહ કમીટી