કાર્યક્રમની વિગત

🙏🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત 38 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ 🙏🙏

Sunday 20, July 2025 | 08:30 AM | શ્રી પાલીવાલ ભવન કાંચના મંદીરની સામે, ભાવનગર

🌸🙏 ડિજીટલ નિમંત્રણ 🙏🌸

📣 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ તથા તેજસ્વી તારલા સન્માન સમિતિ દ્વારા આયોજિત

🎉 ૩૮મો તેજસ્વી તારલા સન્માન સમારોહ-૨૦૨૫ 🎉

📜 આત્મીય પાલીવાલ જ્ઞાતી બંધુશ્રી

આપણી જ્ઞાતીના 742 જેટલા તેજસ્વી તારલાઓએ વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવી છે, જે માટે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ગૌરવ અનુભવે છે.

✨ આપણા આ તેજસ્વી તારલાઓ ને સન્માનીત કરવા જ્ઞાતિના સંતો, આગેવાનો અને વડીલો હાજર રહી આશીર્વચન પાઠવવાના છે તો આપશ્રીને આપણી જ્ઞાતીની તેજસ્વી પ્રતીભાને બીરદાવવા માટે ડિજીટલ નિમંત્રણ પાઠવવામાં આવે છે.

🗓️ તારીખ: 20/07/2025 – રવિવાર

🕣 સમય: સવારે 8:30 કલાકે

📍 સ્થળ: શ્રી પાલીવાલ ભવન, તળાજા રોડ, કાચના મંદીર સામે, ભાવનગર

📢 આ સન્માન પ્રાપ્ત કરવા આપ તથા આપના પરિવારજનોને હાર્દિક આમંત્રણ છે. કૃપા કરીને સમયસર પધારશો.



નોંધ : કાર્યક્રમ પુર્ણ થયે ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

🙏 નિમંત્રક: 🙏

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ

તેજસ્વી તારલા સન્માન સમિતિ

ટિપ્પણીઓ
4 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.