કાર્યક્રમની વિગત

🙏🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત 38 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ 🙏🙏

Sunday 20, July 2025 | 08:30 AM | શ્રી પાલીવાલ ભવન કાંચના મંદીરની સામે, ભાવનગર

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત ૩૮માં તેજસ્વી તારલા સન્માન સમારોહ તા.૨૦/૦૭/૨૦૨૫ ને રવીવાર ના રોજ સવારે ૮:30 કલાકે શ્રી પાલીવાલ ભવન, કાંચના મંદીરની સામે,ભાવનગર માં યોજાનાર છે. જેમાં આપને પધારવા હાર્દીક નિમંત્રણ છે.


લી. તેજસ્વી તારલા સન્માન સમારોહ કમીટી

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.