શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - સ્નેહ મિલન

શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ નો સ્નેહ મિલન નો પ્રોગ્રામ પાલીવાલ ભવન ભાવનગરમાં બહોળી સંખ્યામાં રાજકીય, સામાજિક અને જ્ઞાતિના તમામ આગેવાનો એ હાજરી આપી હતી....... પ્રોગ્રામ પૂર્ણ થયે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ..... તમામ આગેવાનો અને ઉપસ્થિત જ્ઞાતિના વડીલો, યુવા વર્ગનાં ભાઈઓએ  પ્રગતિ માટે  એક સુર પુરાવ્યો હતો....... જય મહાદેવ....... જય પરશુરામ...... જય પાલીવાલ.......

 

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.