22મુ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન અમદાવાદ 2024 22/12/2024 ના રોજ આયોજન કરવા માં આવ્યું. બહોળી સંખ્યા મા સમાજ ના લોકો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં ઉત્કૃષ્ટ પ્રતિભાવાન બાળકો નું સન્માન પણ કરવા માં આવ્યું. જોઈએ એક ઝલક.
📢 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ – સમગ્ર સમાજની જાણ માટે અગત્યની માહિતી🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત 39મા તેજસ્વી તારલા સન્માન સમારોહ–2026નો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજે જ્ઞાતિના
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ: ૧૨ સાયન્સ (A ગ્રુપ) ના 44 તેજસ્વી તારલાઓ - ૨૦૨૬શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજના વર્ષ ૨૦૨૬ના ૧૨મા ધોરણ (સાયન્સ - A ગ્રુપ) ના તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની અદભુત શૈક્ષણિક સિદ્ધિઓથી સમાજન
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા વર્ષ ૨૦૨૬માં વર્ગ ૧ અને ૨ (Class 1 & 2) ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર સમાજના તેજસ્વી અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું છે. આ અદભુત સિદ્ધિ મેળવનાર છ અધિકારીઓમાં ભાવનગ
Nice to see you! Please Sign up with your account.
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ