💐🦚🌷 અભિનંદન🌹🪀
🦚🌹🎍 શ્રી ડૉ. બારૈયા ગોપાલભાઈ વનરાજભાઈ, તેઓ વનરાજભાઈ બારૈયા ના પુત્ર થાય. મું. ગામ:- તરસરા, તેઓએ ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ માં એમબીબીએસ પાસ કરવા બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના. 🌹🪀🌷
🎍 માહિતી આપનાર:- બારૈયા ભુરાભાઈ. - અલંગ.*
🌹🌷🎍
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા સેલ ના અધ્યક્ષ, 🛕.......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ