પાલીવાલ ભવન ભાવનગર ને ઠંડા પાણીનું કુલર અર્પણ

🌴⛱️🎍 _*ઠંડા પાણી પીવાનું કુલર*_ 🏕️⛺
⛺🌷🏕️ *સવંત - ૨૦૮૧ ના વૈશાખ સુદ - ૩ ને તા:- ૩૦/૦૪/૨૦૨૫ ને બુધવાર ના રોજ સ્વ. રામશંકરભાઈ રાઘવજીભાઈ જોષી - દિહોર/ ભાવનગર ના સ્મરણાર્થે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ અને પરમ પૂજ્ય સંત શ્રી વિશાલદાસબાપુ ના વરદ હસ્તે પાલીવાલ ભવન ભાવનગર ને ઠંડા પાણીનું કુલર અર્પણ કરેલ છે. હસ્તે:- ગૌરીશંકરભાઈ. રામશંકરભાઈ. જોષી, - સદગુરૂ રોડ લાઇન્સ - ભાવનગર, તરફથી પાલીવાલ ભવન - ભાવનગર ને અર્પણ કરવામાં આવેલ છે.........*🪷🔰🌹
🪀 _*લિ:- પાલીવાલ ભવન વ્યવસ્થાપક કમિટી.*_ 💐🦚⛱️
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,