પાલીવાલ ભવન ભાવનગર ને ઠંડા પાણીનું કુલર અર્પણ

🌴⛱️🎍 _*ઠંડા પાણી પીવાનું કુલર*_ 🏕️⛺

 

⛺🌷🏕️ *સવંત - ૨૦૮૧ ના વૈશાખ સુદ - ૩ ને તા:- ૩૦/૦૪/૨૦૨૫ ને બુધવાર ના રોજ સ્વ. રામશંકરભાઈ રાઘવજીભાઈ જોષી - દિહોર/ ભાવનગર ના સ્મરણાર્થે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ અને પરમ પૂજ્ય સંત શ્રી વિશાલદાસબાપુ ના વરદ હસ્તે પાલીવાલ ભવન ભાવનગર ને ઠંડા પાણીનું કુલર અર્પણ કરેલ છે. હસ્તે:- ગૌરીશંકરભાઈ. રામશંકરભાઈ. જોષી, - સદગુરૂ રોડ લાઇન્સ - ભાવનગર, તરફથી પાલીવાલ ભવન - ભાવનગર ને અર્પણ કરવામાં આવેલ છે.........*🪷🔰🌹

🪀 _*લિ:- પાલીવાલ ભવન વ્યવસ્થાપક કમિટી.*_ 💐🦚⛱️

 

✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,

Share on:

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.