શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

રતિલાલ માવજીભાઈ જાની

મૃત્યુ: 23/08/2026, Sunday

સથરા

ઉંમર: 77

સથરા નિવાસી સ્વ. રતિલાલ માવજીભાઈ જાની ઉંમર વર્ષ:- ૭૭ નું તા:- 23/08/2026 ને રવિવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ હરેશભાઈ, સુરેશભાઈ, ઉમેશભાઈ, ભાવુબેન કિશોરભાઈ બારૈયા - પિપરલા ના પિતા શ્રી થાય. તથા સ્વ. નાગજીભાઈ માવજીભાઈ, સ્વ. વેલજીભાઈ, નંદરામભાઈના ભાઈ થાય.


કુઢડા નિવાસી સ્વ. ગીગાભાઈ ઉકાભાઈ ધાંધલ્યા, સ્વ. ભિખાભાઈ, સ્વ. વજેરામભાઈ ના બનેવી થાય.


😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.