⛳ આપણા સમાજ ના દરેક સરપંચ શ્રી ઓ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ 🎉

👉👉ભાવનગર જિલ્લાના દશા પાલીવાલ બ્રહ્મસમાજના સરપંચશ્રીઓની યાદી👈


તળાજા તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ(૨૦૨૫)


(૧)સાખડાસર નં ૧ :- પરશોતમભાઈ લાભશંકરભાઈ રમણા (બિનહરીફ)

(૨)રોયલ :- જયદિપભાઈ ભાનુભાઈ ભટ્ટ (બિનહરીફ)

(૩)બેલા :- હસમુખભાઈ રમણીકભાઈ બારૈયા (બિનહરીફ)

(૪)દિહોર :- જીવુબેન દયારામભાઈ ધાંધલ્યા

(૫)સથરા :- જીતુભાઈ કાંતિભાઈ ધાંધલ્યા

(૬) ઘાંટરવાળા :- હર્ષાબેન પ્રદિપભાઈ ભટ્ટ

(૭)હુબકવડ :- જલ્પાબેન હિમાંશુભાઈ પંડ્યા


શિહોર તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ


(૧)દેવગાણા :- જયાબેન મોહનભાઈ બારૈયા (બીજી ટર્મ)

(૨)અગીયાળી :- ભૂમિબેન રતિભાઈ ધાંધલ્યા


તળાજા તાલુકાના હાલના સરપંચશ્રીઓ


(૧) પીપરલા :- ભુપતભાઈ કુબેરભાઈ પંડ્યા (બીજી ટર્મ)

(૨) રાળગોન :- રાજુભાઈ જીવાભાઈ લાધવા (બીજી ટર્મ)

(૩) ઈસોરા :- હંસાબેન રમેશભાઈ જાળેલા (બીજી ટર્મ)

(૪) ટીમાણા :- મહાશંકરભાઈ ભગવાનભાઈ ભટ્ટ

(૫) દાંત્રડ :- દિલીપભાઈ બોઘાભાઈ પંડ્યા (બિનહરીફ)

(૬) નેસવડ :- મયુરભાઈ બટુકભાઈ બારૈયા (બિનહરીફ)

(૭) ચુડી :- હંસાબેન ઘનશ્યામભાઈ રમણા*

(૮) ગઢડા :- પાર્વતીબેન મહાશંકરભાઈ ધાંધલ્યા

(૯) તખતગઢ (ચોપડા) :- પ્રભાબેન સુરેશભાઈ ધાંધલ્યા


ભાવનગર જિલ્લામાં બિનહરીફ થયેલ પાંચ (૫) અને ચુંટાયેલા તેર (૧૩) સૌ સરપંચશ્રીઓને દશા પાલીવાલ બ્રહ્મસમાજ પરીવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....


🚩જય જય પરશુરામ

હર હર મહાદેવ

જય માં ગાયત્રી

Share on:

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.