ગુરૂપૂર્ણિમા મહોત્સવ - શ્રી ગણેશ આશ્રમ અગિયાળી

🕉 *ગુરૂપૂર્ણિમા મહોત્સવ* 🕉 *

શ્રમ અને ભકિત એજ પૂ. બાપુનો જીવન મંત્ર*


*દર મહિનાની સુદ (ચોથ) રરઃ ઉજવવામાં આવે છે* *


*શ્રાવણ માસમાં શિવ મહાપૂજા રાખવામાં* *આવે છે**


*પક્ષીઓને પક્ષીઘરમાં દરરોજ ચણ નાખવામાં આવે છે*


*ગૌશાળા સેવા અને અન્નક્ષેત્ર ચાલે છે*


*🕉🙏🏻ગુરૂપૂર્ણિમા કાર્યક્રમની રૂપરેખા* 🕉🙏🏻


🌅 *મંગળા આરતી સવારે ૫ થી ૫.૩૦* ક.


🙏🏻 *ગુરુ પૂજન સવારે ૭.૩૦ કલાકે*


🚩 *ધજા પૂજન સવારે ૮.૩૦ કલાકે*


🥭 *મહા પ્રસાદ સવારે ૧૦.૩૦ કલાકે*


***ખાસ: શ્રી ગણેશ આશ્રમ અગિયાળી મુકામે ધામધુમથી ભક્તિમય વાતાવરણમાં તા. ૧૦-૭-૨૦૨૫ને ગુરૂવાર અષાઢી સુદ ૧૫ (પૂર્ણિમા)ના દિવસે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક ભાવભર્યુ જાહેર નિમંત્રણ

🕉🙏🏻 *નિમંત્રણ* 🕉🙏🏻

*શ્રી ગણેશ આશ્રમ સેવક સમુદાય** 🙏🏻

*

*શુભ સ્થળ ઃ શ્રી ગણેશ આશ્રમ મું.અગિયાળી, તા.શિહોર, જી.* ભાવનગહર મો.૯૫૩૭૧૦૭૧૬૫*

Share on:

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.