બ્રાહ્મણના મુખે ભણાતી આહુતિનું મહત્વ
नाहं तथाद्मि यजमानहविर्विताने श्च्योतद्घृतप्लुतमदन् हुतभुङ्मुखेन ।
यद्ब्राह्मणस्य मुखतश्चरतोनुघासंष्टस्य मय्यवहितैर्निजकर्मपाकै:।।
હું અગ્નિ દ્વારા યજ્ઞમાં ઘી થી લિપ્ત આહુતિઓના ભક્ષણથી એટલો પ્રસન્ન નથી થતો જેટલો બ્રાહ્મણો મુખમાં પડેલી આહુતિઓથી સંતુષ્ટ થાઉં છું.
[श्रिमद्भाग्वत् – 3.16.18]
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ
Nice to see you! Please Sign up with your account.