📢 *શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત*
🎓 *39મો તેજસ્વી તારલા સન્માન સમારોહ 2026*
નમસ્કાર પાલીવાલ જ્ઞાતિના ભાઈઓ-બહેનો,
આનંદ સાથે જણાવવાનું કે તેજસ્વી તારલા સન્માન સમારોહ કમિટી દ્વારા *39મો તેજસ્વી તારલા સન્માન સમારોહ 2026* માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.
👉 દરેક વિદ્યાર્થીઓએ નીચે આપેલ PDF ધ્યાનથી વાંચી સમય મર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.
🗓️ *છેલ્લી તારીખ:* 30-06-2026
🔗 ફોર્મ ભરવા માટે લિંક:
https://play.google.com/store/apps/details?id=com.dashapaliwal
📌 નોંધ: ફોર્મ ભરતા પહેલા PDF માં આપેલ તમામ માહિતી ધ્યાનથી વાંચી જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી.
⚠️ *મહત્વપૂર્ણ:* છેલ્લી તારીખ પછી કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
આભાર 🙏
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ