પ્રભાશંકરભાઈ લક્ષ્મીશંકરભાઈ પંડ્યા (જાળેલા)
મૃત્યુ: 10/08/2026, Monday
ભાવનગર
ઉંમર: 108
ભાવનગર, ખડિયા કુવા, વડવા નિવાસી પંડ્યા (જાળેલા) પ્રભાશંકરભાઈ લક્ષ્મીશંકરભાઈ (વડવાવાળા દાદા) ઉ. વર્ષ:- ૧૦૮ નું આજ તા:-૧૦/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તેમજ પંડ્યા રમેશભાઈ પ્રભાશંકરભાઈ જાળેલા ના પિતાશ્રી થાય. તથા ભાનુશંકરભાઇ પ્રાગજીભાઈ પંડ્યા, હિતેષભાઈ જીવનભાઈ પંડ્યા, યોગેશભાઈ રમેશભાઈ પંડ્યા ના દાદા થાય.
ટીમાણા નિવાસી સ્વ. કાનજીભાઈ ગીગાભાઈ લાધવાના જમાઈ થાય. તથા ભીખાભાઈ, કલ્યાણભાઈ ના બનેવી થાય.
શોક સંદેશ
0 સંદેશ | Messages