🦚🌹💐 *આજ રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (ફાઇનલ) પરીક્ષાનું પરિણામ જાહેર થતા શ્રી જતીન મનુભાઈ ભટ્ટ (ટીમાણા) એ માત્ર 23 વર્ષની વયે પ્રથમ પ્રયાસે સમગ્ર ઓલ ઇન્ડિયા રેન્ક 48માં ક્રમાંકે ઉત્તીર્ણ થયા. જે સમગ્ર ગુજરાત માં 5મા
22મુ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન અમદાવાદ 2024 22/12/2024 ના રોજ આયોજન કરવા માં આવ્યું. બહોળી સંખ્યા મા સમાજ ના લોકો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં ઉત્કૃષ્ટ પ્રતિભાવાન બાળકો નું સન્માન પણ કરવા માં આવ
68 - મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા (SGFI) અંતર્ગત લુધિયાણા ખાતે આયોજિત U -19 રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા 2 સિલ્વર મેડલ 1 બ્રોન્ઝ પ્રાપ્ત કરેલ છે. જેમાં વિઘીબે
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ નો સ્નેહ મિલન નો પ્રોગ્રામ પાલીવાલ ભવન ભાવનગરમાં બહોળી સંખ્યામાં રાજકીય, સામાજિક અને જ્ઞાતિના તમામ આગેવાનો એ હાજરી આપી હતી....... પ્રોગ્રામ પૂર્ણ થયે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ
તેજસ્વી તારલા સન્માન સમારોહ મા સન્માનિત વિદ્યાર્થીઓ ની યાદી.તમારી ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન!
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી તેમજ તેજસ્વી તારલા સન્માન સમારોહ સમીતી દ્વારા અયોજીત 37 મો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ ની આશેરી ઝલક... 🥈તારીખ : ૨૮/૦૭/૨૦૨૪ ને રવીવાર સમય સવારે 8:30 કલાકે 🎖️ સ્થળ :
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભા 🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મુ.:- રોયલ, તા:- તળાજા, જી:- ભાવનગર.🏕️🪀🏠 🕰️ સમય:-૦૯:૪૫ કલાકે તા:-૨૬/૦૫/૨૦૨૪ ને રવિવાર. 🥇✈️💦 શ્રી દશા પાલી
યજ્ઞોપવિત સંસ્કાર અથવા ઉપનયન સંસ્કાર એ છોકરાને કરવામાં આવે છે જે 8 વર્ષની ઉંમરે પ્રવેશે છે. તે વ્યક્તિને વેદોમાં સૂચના પ્રાપ્ત કરવા અને સમગ્ર વિશ્વમાં દૈવી શક્તિ ફેલાવવા માટે યોગ્ય બનાવે છે. આ સંસ્કાર દ્વારા છો
Showing 81 to 88 of 89 results
Nice to see you! Please Sign up with your account.