શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - સ્નેહ મિલન
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ નો સ્નેહ મિલન નો પ્રોગ્રામ પાલીવાલ ભવન ભાવનગરમાં બહોળી સંખ્યામાં રાજકીય, સામાજિક અને જ્ઞાતિના તમામ આગેવાનો એ હાજરી આપી હતી....... પ્રોગ્રામ પૂર્ણ થયે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ
11 Nov 2024