🚩મહાવીર ભુરખીયા હનુમાનજી આશ્રમ- સથરા સમુહ મા જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલ છે🚩

🚩 જય હનુમાનજીદાદા🚩

‌ જય પરશુરામ

જય માં ગાયત્રી

મહાવીર ભુરખીયા હનુમાનજી આશ્રમ- સથરા

નાગેશ્વર મહાદેવ ના સાંનિધ્ય મા પ.પુ. દયારામબાપુ ની પ્રેરણા થી આશ્રમ પરીવાર દ્વારા સનાતન ધર્મ ની સંસ્કૃતિ ને જાગૃત રાખવા માટે શ્રાવણ સુદ પૂનમ (બળેવ) ના દિવસે તા.9/08/2025 ને શનીવારે સવારના 7 કલાકે સમુહ મા જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલ છે. તો જે કોઈ ભાઈઓ ને જનોઈ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બદલવા માગતા હોય તે લોકો એ સમયસર આવી જવુ .

(1). પુજાપો આશ્રમ પરીવારમાથી આપવામા આવશે.

(2).ભુદેવ : મનસુખભાઈ ડી જાની (ભાવનગર)

(3).જે ધર્મ પ્રેમી ભાઈએ જનોઈ બદલવા માટે આવવાનું હોય તેમણે શુક્રવારે પાંચ વાગ્યા સુધીમાં નામ નોંધવાનુરહેશે.

(4).આવનાર વ્યક્તિએ પહેરેલ કપડે‌ આવવુ‌ ધોતી સાથે લાવવી સ્નાન આશ્રમમાં જ કરવાનુરહેશે

(5) ઘરેથી લાવવાની વસ્તુ:

તાંબા નો ત્રાસ -1

ચમચી -2

આસન -1

નાહવા માટે ટુવાલ -1

પોતાનો જનોઈ જોટો -1

તાંબાનો લોટો -1

ધોતી પહેરવી ફરજીયાત છે...

પુ. બાપુ ના ॥ ॐ નમો નારાયણ ॥

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.