વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ ભાવનગર દ્વારા પાંચમો ગણેશોત્સવ


🌺 || શ્રી ગણેશાય નમઃ || 🌺

પાંચમો ગણેશોત્સવ

વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ ભાવનગર

“વક્રતુન્ડ મહાકાય, સુર્યકોટિ સમપ્રભા,

નિર્વિઘ્નં કુરુ મેદેવ, સર્વકાર્યેષુ સર્વદા...”

🙏 શ્રી ગણેશજીના પાવન આશીર્વાદથી તથા પ.પૂ. સંતોના આશીર્વચનોથી આપણા વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ-ભાવનગર દ્વારા આયોજિત પાંચમા ગણેશોત્સવ મહોત્સવ માં આપ સૌ શ્રદ્ધાળુઓને, ભક્તોને, યુવાનોને તથા

સમસ્ત ધર્મપ્રેમીઓને પાવન આમંત્રણ છે.

📅 કાર્યક્રમોની વિગતો

🚩 શોભાયાત્રા

🗓️ બુધવાર, તા. ૨૭-૦૮-૨૦૨૫ (ભાદરવા સુદ ચોથ)

⏰ બપોરે ૧:૦૦ કલાકે

📍 પ્રારંભ: જાની કિશોરભાઈ માસ્તર ના ઘરેથી

🕉️ સત્સંગ

🗓️ બુધવાર, તા. ૨૭-૦૮-૨૦૨૫

⏰ રાત્રે ૯:૦૦ કલાકે

💃 રાસ-ગરબા

🗓️ ગુરુવાર અને શુક્રવાર, તા. ૨૮ અને ૨૯-૦૮-૨૦૨૫

⏰ રાત્રે ૯:૦૦ કલાકે

🔱 હનુમાન ચાલીસા-ગરબા

🗓️ શનિવાર, તા. ૩૦-૦૮-૨૦૨૫ (ભાદરવા સુદ ૭)

⏰ રાત્રે ૯:૦૦ કલાકે

🌊 ગણેશ વિસર્જન

🗓️ રવિવાર, તા. ૩૧-૦૮-૨૦૨૫ (ભાદરવા સુદ ૮)

⏰ બપોરે ૧૨:૦૦ કલાકે

🪔 દરરોજની આરતી

  1. સવારે : ૭:૦૦ વાગ્યે
  2. સાંજે : ૭:૧૫ વાગ્યે
  3. મધરાત્રી : ૧૨:૦૦ વાગ્યે

🙏 આશીર્વચન

  1. પ.પૂ. સંતશ્રી સીતારામ બાપુ – શિવકુંજ આશ્રમ, અધેવાડા
  2. પ.પૂ. સંતશ્રી વિશાલદાસ બાપુ – સદગુરૂ આશ્રમ, કાળીયાબીડ
  3. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સંતશ્રી ભગવાનદાસ બાપુ – બહુચરાજી ધામ, અધેવાડા
  4. પ.પૂ. સંતશ્રી કરૂણાશંકર દાદા – શંકર સુવન હનુમાન મંદિર, બારસો

🤝 સહયોગી ગ્રૂપ

  1. બાપા સીતારામ મઢૂલી ગ્રૂપ – સૂર્યનગર
  2. શ્રી રામદેવપીર મિત્ર મંડળ – સૂર્યનગર/ભાંખલપરા
  3. હિંદવાની હાંકલ યુવક મિત્ર મંડળ – રેખા સોસાયટી
  4. દાદા લંકેશ ગ્રૂપ – ભાવનગર
  5. મંગલપાંડે યુવા ગ્રૂપ – હિન્દુસ્તાન

🌸 શુભેચ્છક

  1. પંકજ જોષી કરીયર ઇન્સ્ટિટયુટ – ભાવનગર/તળાજા
  2. નિલકંઠ કટલેરી & ગીફટ સ્ટોર – ભગવતી સર્કલ
  3. બજરંગી ગ્રાફિક્સ – કામિનિયાનગર
  4. ગણેશ લાઇટ એન્ડ ડેકોરેશન – ભગવતી સર્કલ
  5. નિલકંઠ પ્રોવિઝન સ્ટોર – ભગવતી સર્કલ
  6. હરસિદ્ધિ પ્રોવિઝન સ્ટોર – સૂર્યનગર
  7. સિટી વોશ – સૂર્યનગર (મયુરભાઈ જોષી)

📍 આયોજક

વસુધૈવ કુટુમ્બકમ્ ગ્રૂપ – ભાવનગર

બજરંગદાસ બાપાની મઢૂલી, સૂર્યનગર,

સીદસર રોડ, ૬૬ કે.વી. સબસ્ટેશન સામે, કાળીયાબીડ, ભાવનગર

સંપર્ક: ૮૪૬૦૬૩૯૨૯૩ / ૮૪૬૦૪૧૮૫૦૭ / ૬૩૫૪૬૫૫૪૫૪

🌺 આધ્યાત્મિક સંદેશ

“એકતા, ભક્તિ અને આનંદમાં જ આપણા સમાજની શક્તિ છુપાયેલી છે.

આવો, શ્રી ગણેશજીના આશીર્વાદથી આ મહોત્સવને ભક્તિભાવથી ઉજવીએ

અને સર્વના હૃદયમાં શાંતિ, પ્રેમ અને એકતાનું વલોણું સર્જીએ.”


ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.