૪૨ મો સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ મિટિંગ

૪૨ મો સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ

🌿🌿🌿🌿🌿🌿

આજરોજ તા-૦૫/૦૯/૨૦૨૫ ને શુક્રવારે

શ્રી સંજયભાઈ બારૈયા ના નિવાસ સ્થાને પાલિવાલ સંસ્કાર સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ની મિટિંગ મળેલ...

🪴🪴🪴🪴🪴🪴

જેમાં ૪૨મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ

ટીમાણા ગામે , તા:-તળાજા, જી:-ભાવનગર

ફાગણ સુદ પાંચમ ને રવિવારે તા:-૨૨/૦૨/૨૦૨૬ ના રોજ યોજાશે...

🎋🎋🎋🎋🎋🎋

બટુક નોંધણી નું કામ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે...કોઈ ને ઓનલાઈન માં તકલીફ પડે તો નોંધણી કેન્દ્ર દ્વારા મદદ મળી રહેશે.

🌴🌴🌴🌴🌴🌴

બટુકનોંધણી નું કામ ભાઈબીજ થી શરૂ કરવામાં આવશે.....

🍁🍁🍁🍁🍁🍁

લી........

શ્રી દશા પાલિવાલ બ્રહ્મણજ્ઞાતિ સમુહયજ્ઞોપવીત સમિતિ

પાલિવાલ બ્રહ્મસમાજ- ટીમાણા

પાલિવાલ સંસ્કાર સેવા ટ્રસ્ટ.....

ભાવનગર


☘️☘️☘️☘️☘️☘️

ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.