
આપનું સ્વાગત છે
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||


પાલીવાલ સમુદાય
પૂર્વભૂમિકા / પાલીવાલ બ્રાહ્મણોની ઉત્પત્તિ
પાલીવાલ બ્રાહ્મણોનો ઇતિહાસ વિક્રમ સંવત 534 થી પ્રારંભ થાય છે. એક કથન અનુસાર રાજા જનમેજય યજ્ઞ કરવા માટે આશરે 1500 જેટલા બ્રાહ્મણોને બોલાવેલા અને યજ્ઞ બાદ તે દરેકને એક-એક ગામ ભેટમાં આપેલ જે પ્રદેશમાં આ લોકોને ગામો આપેલા તે પ્રદેશ વિંધ્યાચલ પર્વતની ઉત્તર દિશાએ આવેલ ગૌડ પ્રદેશ તરીકે ઓળખાતો. વખત જતા આ બ્રાહ્મણો ગૌડ બ્રાહ્માણી તરીકે ઓળખાયેલા.
રાજસ્થાનમાં મંડોર પ્રાંતમાં પડીહાર રાજાઓના વંશમાં લક્ષ્મણરાવ રાજ કરતા હતા. આ સમયે મંડોરના મહારાજા લક્ષ્મણરાવ
વધુ વાંચો
પાલીવાલ સમાચાર
પાલીવાલ પોસ્ટ
સ્વજનનું સંભારણું (મૃત્યુ નોંધ)
લોકોનો પ્રતિભાવ
આગામી ઇવેન્ટ્સ
27
Apr 2025શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ યુવા મહાસંમેલન
આગામી તારીખ 27. 4. 2025 ના રોજ શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સંમેલન નું આયોજન કરવામાં આવેલ
29
Apr 2025ભઞવાન પરશુરામજી પ્રાઞટ્ય દિવસ શોભા યાત્રા
🕉️🌴🚩 *જય શ્રી પરશુરામજી ભગવાન* 🚩🏕️🌷 *આપણા બૃહ્મ આરાધ્ય ભઞવાન પરશુરામજી ના પ્રાઞટ્ય દિવસ
03
May 2025પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025
⛱️💐🏕️ _પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫_🏠✈️🌴 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - પીપરલા દ્વારા આ