આપનું સ્વાગત છે
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
પાલીવાલ સમુદાય
પૂર્વભૂમિકા / પાલીવાલ બ્રાહ્મણોની ઉત્પત્તિ
પાલીવાલ બ્રાહ્મણોનો ઇતિહાસ વિક્રમ સંવત 534 થી પ્રારંભ થાય છે. એક કથન અનુસાર રાજા જનમેજય યજ્ઞ કરવા માટે આશરે 1500 જેટલા બ્રાહ્મણોને બોલાવેલા અને યજ્ઞ બાદ તે દરેકને એક-એક ગામ ભેટમાં આપેલ જે પ્રદેશમાં આ લોકોને ગામો આપેલા તે પ્રદેશ વિંધ્યાચલ પર્વતની ઉત્તર દિશાએ આવેલ ગૌડ પ્રદેશ તરીકે ઓળખાતો. વખત જતા આ બ્રાહ્મણો ગૌડ બ્રાહ્માણી તરીકે ઓળખાયેલા.
રાજસ્થાનમાં મંડોર પ્રાંતમાં પડીહાર રાજાઓના વંશમાં લક્ષ્મણરાવ રાજ કરતા હતા. આ સમયે મંડોરના મહારાજા લક્ષ્મણરાવ
વધુ વાંચો
પાલીવાલ સમાચાર
પાલીવાલ સમાચાર
સમાચાર
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા : જીવનમૂલ્યો અને સિદ્ધાંતો' વિષયના પાઠ્યપુસ્તકમાં સંપાદક તરીકે યોગદાન - મહેશભાઈ ભટ્ટ
સમાચાર
🏆🎍🏅શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - મહુવામાં (૧૧) અગિયારમો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ તથા ઈનામ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.🏅🥇🎖️
સમાચાર
સુરત મા 34 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો
સમાચાર
સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર માં ફરજ બજાવતા પેરામેડીકલ સ્ટાફ નું સ્નેહમિલન યોજાયું
સ્વજનનું સંભારણું (મૃત્યુ નોંધ)
સ્વજનનું સંભારણું (મૃત્યુ નોંધ)
સ્વજનનું સંભારણું (મૃત્યુ નોંધ)
હરજીભાઈ મોહનભાઈ લાધવા
સ્વજનનું સંભારણું (મૃત્યુ નોંધ)
વિજુબેન લાભશંકરભાઈ રમણા
સ્વજનનું સંભારણું (મૃત્યુ નોંધ)
પંડ્યા સોનબાઈબેન દલપતભાઈ
સ્વજનનું સંભારણું (મૃત્યુ નોંધ)